કલોલના સાક્ષરો
કલોલની ભૂમિ દાનીઓ, જ્ઞાનીઓ અને કર્મવીરોની છે. કલોલ અને તાલુકામાં ઘણા જ્ઞાનીઓ સાક્ષરો થયા છે. જેમને કલોલનું નામ ઉજાળ્યુ છે. આ સાક્ષરોએ શૈક્ષણિક અને સાહિત્યિક ક્ષેત્રે પોતાની પ્રખર વિદ્વતા દ્વારા મહત્વન...
Read Moreકલોલની ભૂમિ દાનીઓ, જ્ઞાનીઓ અને કર્મવીરોની છે. કલોલ અને તાલુકામાં ઘણા જ્ઞાનીઓ સાક્ષરો થયા છે. જેમને કલોલનું નામ ઉજાળ્યુ છે. આ સાક્ષરોએ શૈક્ષણિક અને સાહિત્યિક ક્ષેત્રે પોતાની પ્રખર વિદ્વતા દ્વારા મહત્વન...
Read Moreકલોલ પુરાણુ નગર હોવાથી આજુબાજુ વાવ મંદિર મસ્જીદ જેવા પુરાતન સ્થળો આવેલા છે. જે કલોલના જૂના ઈતિહાસની સાક્ષી પુરે છે. કલોલની નજીક આવેલી અડાલજની વાવ કલોલના ઈતિહાસની ગવાહ છે. ઈસ.૧૪૯૮માં આ વાવ કલોલની રાણી...
Read Moreકલોલના જુના ખ્યાતનામ વકીલો કલોલમાં અગાઉના સમયમાં ઘણા ખ્યાતનામ તેજસ્વી વકીલો થયા છે. જેઓએ કલોલના રાજકીય સમાજીક શૈક્ષણિક ક્ષેત્રે અગત્યનો ફાળો આપ્યો છે. કલોલની ઘણી સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓના અ...
Read Moreકલોલ વિધાનસભા ક્ષેત્રમાંથી અગાઉ ઘણા કાર્યશીલ ધારાસભ્યો ચૂંટાયા છે. જેમને કલોલ શહેર અને તાલુકાના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે. કલોલમાં સારી નામના મેળવી છે. આપણે આ જુના ધારાસભ્યોનો પરિચય મેળવીશું. ભગવાનદા...
Read Moreકલોલના નગર શિલ્પી બાબુભાઈ મુળજીભાઈપટેલ કલોલ નગર ૬૭૦ વર્ષ જુનું છે. તેના સ્થાપક કલાજી રાઓલથી શરૂ થઈ આજ સુધીમાં ઘણા શાસકોએે કલોલનો રાજકીય કારભાર સંભાળ્યો છે. આ બધા શાસકો કલોલના વિકાસમાં ફાળો રહ્યો છે. સ...
Read Moreઅગાઉના સમયમાં ગુજરાતમાં ઘણા વર્ષો સુધી મોગલ રાજ રહ્યુ. ત્યારબાદ સત્તરમી સદીમાં મરાઠાઓનું રાજ આવ્યુ. ઈ.સ.૧૭૫૦ પછી ઉત્તર ગુજરાત સુધી મરાઠા ગાયકવાડી રાજ સ્થપાયુ. આપણુ કલોલ વડોદરાના ગાયકવાડના આધિપાય નીચે...
Read Moreકલોલમાં ઘણા વર્ષોથી વણીકો સ્થાયી થયેલા છે. કલોલની સ્થાપના પછી કલોલના દરબારે વિવિધ કોમોને ગામમાં વસાવી. સૌ પ્રથમ દિગંબર જૈનો કલોલમાં આવેલા. રાજસ્થાનના નરસિંહપુરા ગામથી આ વણીકો કલોલમાં ૫૫૦ વર્ષ પહેલા વસ...
Read More